મહાકુંભ પર ભારે મૌની અમાસ , નાસભાગ પર CM યોગીએ શું કહ્યું?
મહાકુંભમાં 28 જાન્યુઆરીએ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. જેમાં 10થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે જ્યારે 50થી વધુ ઘાયલ છે.આ ભાગદોડમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ઉચ્ચ કેન્દ્રોમાં રિફર કરવામાં આવ્યા છે. સંગમ કિનારેથી આવી રહેલા ચિત્રો ખૂબ જ ડરામણા છે. ભાગદોડ પછી, હજારો ચંપલ, જૂતા અને કપડાં જમીન પર … Read more